પોસ્ટ્સ

પક્ષીઓના અવાજ

છબી
પક્ષીઓના અવાજ નાના બાળકો માટે ઉપયોગી

ગુગલ ફોર્મ પાર્ટ - 4 | Check Boxes, Drop Down, Linear Scale, Multiple Ch...

છબી

ટેસ્ટ માં પ્રશ્નો ના માર્ક્સ આ રીતે એડ કરો અને જાતેજ ટેસ્ટ જોવાય એ પણ શી...

છબી

ટેસ્ટ બનાવતા શીખો ગૂગલ ફોર્મ માં | હવે આપ જાતે પણ બનાવી શકો છો | ગુગલ ફો...

છબી

ગુરૂપુર્ણિમા

છબી
અષાઢ સુદ પૂનમ એટલે ગુરૂ પુર્ણિમા આ સમય એટલે ગુરૂ વંદના 

પ. પૂજ્ય ડોંગરેજી મહારાજ

છબી
શ્રીમદ ભાગવત કથા  એક ગોપી,દહીં,દૂધ,માખણ-વેચવા નીકળી છે. મનમાં શ્રીકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં ચાલે છે.કૃષ્ણ-પ્રેમમાં દેહભાન ભૂલી છે.તેને બોલવું જોઈએ લે-“દહીં લો- માખણ લો” પણ તે શબ્દ તેને યાદ આવતો નથી.તેની બુદ્ધિમાં –મનમાં –માધવ હતા,એટલે તે બોલે છે-“કોઈ માધવ લો,કોઈ ગોવિંદ લો,હું તો વેચંતી વ્રજની નાર “ “ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી,ચૌદ ભુવનના નાથને મટુકીમાં ઘાલી” કૃષ્ણ-પ્રેમમાં એવી તન્મય થઇ છે કે-એ શું બોલે છે તેનું તેને ભાન નથી. લાલા ને કાને આ શબ્દ પડ્યો. “આ તો જબરી છે,મને વેચવા નીકળી છે” તે જ વખતે રસ્તામાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે અને ગોપીને કહે છે-કે- અરી ગોપી,હું ગોકુલનો રાજા છું,તું મને માખણ (દાણ રૂપે-ટેક્ષ રૂપે) આપ્યા વગર ક્યાં જાય છે ? વૃંદાવનમાં દાણ ગલી છે,જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ દાણ (ટેક્ષ) માગતા.અતિશય પ્રેમ હોય તો ચીડવવાની ઈચ્છા થાય છે. ગોપીના હૃદયમાં અતિશય પ્રેમ છે અને તે કનૈયાને ચીડવે છે. ગોપી કહે છે-કે-તું શાનો ગોકુલનો રાજા ? ગોકુલનો રાજા તો દાઉભૈયા છે.હું તેમને માખણ આપીશ,તને નહિ. ખબર પડતી નથી ? જા અહીંથી.નંદબાબા આ કાળા કનૈયાને ક્યાંથી લઇ આવ્યા છે ? નંદ બાબા ગોરાને તું કાળ...

શ્રી કૃષ્ણલીલા રહસ્ય

છબી
👉 " આજની સપ્તાહોનું જમા પાસું છે જ. પ્રત્યેક શુભ કર્મ તેની  સારી અસર જન્માવતું જ હોય છે. પણ ધીરે ધીરે તેનું ઉધાર પાસું મોટું થવા લાગ્યું છે તેની ચિંતા થાય છે. પ્રથમ આ સપ્તાહો ભક્તિભાવ તથા સાત્તવિક્તાના પ્રચાર માટે થવી ઘટે. દુર્ભાગ્યવશ હવે તેનું ધ્યેય આર્થિક લાભનું વધી રહ્યું છે.  કોઈ સ્થળે કોઈ ધાર્મિક આયોજન થાય અને ભક્તવર્ગ શ્રદ્ધાભક્તિથી  કંઈ ને કંઈ ન્યોછાવર કરે તે યોગ્ય જ કહેવાય. તેવી આવકથી સહજ રીતે કોઈ શુભ હેતુ પૂરો થતો હોય તો તે આવકારવા જેવી વસ્તુ કહેવાય.  પણ હવે સહજ શબ્દ નથી રહ્યો. સપ્તાહના ચારે ખૂણે અર્થલોલુપતાના ભૂખ્યા ડોળા તગતગતા જોઇ શકાય છે. પૈસો વધારવા માટે 108 પોથીઓની રચના કરાઇ, કેટલીક જગ્યાએ 1008 તો કોઈ સ્થળે તેથી પણ વધુ પોથીઓની વ્યવસ્થા થતી જોઈ શકાય છે. પ્રત્યેક પોથી ઉપર બેસનાર પુરોહિત પોથીનો વિશેષજ્ઞ હોય તેવું નથી હોતું. મોટા ભાગે તો પોથી ઉઘાડી રાખીને ( પાઠ કર્યા વિના ) માત્ર દક્ષિણા તરફ ધ્યાન આપનારો વર્ગ ઘણો મોટો હોય છે.  સરકારી નોકરીઓની માફક આવી જગ્યાઓ ભરવામાં પણ વહાલાં-દવલાંનો, કાકા-મામાનો તથા કોઈ કોઈ સ્થળે કમિશનનો પણ પ્રભાવ જોવા મળે છે.  ...

સવદેશીકરણ

👉 " સ્વદેશીકરણ કોને ન ગમે ? પ્રત્યેક રાષ્ટ્રભક્તને ભારતમાં બનેલી ગુણવત્તાવાળી વસ્તુનું ગૌરવ રહે જ. પણ સ્વદેશીવાદીઓએ પોતાની ગુણવત્તાવાળી વસ્તુઓ બજારમાં મૂકવાની જગ્યાએ કોકાકોલાની બૉટલો ફોડવા માંડી. આ નકારાત્મક વ્યુહ હતો.  કોકાકોલાની બૉટલો ફોડ્યા પછી પણ કોકાકોલા બંધ ન થઇ. આજે પણ જોરજોરથી વેચાય છે. નકારાત્મક પગલાં ભરીને તેને અટકાવી ન શકાય. તેને ખરેખર અટકાવવી હોય તો જરૂર છે તેના કરતાં પણ ઊંચી ગુણવત્તાવાળી અને સસ્તાભાવવાળી બૉટલો બજારમાં મૂકવાની. આ સકારાત્મક પગલું કહેવાય.  પણ આવું પગલું ભરવા માટે ભારે મહેનત કરવી પડે, જ્યારે કોકાકોલાની બૉટલો તોડવામાં બહુ મહેનત કરવી પડતી નથી. વિશ્વના કોઈ પણ દેશમાં માત્ર સ્વદેશીકરણવાળું અર્થતંત્ર ચાલતું નથી.  અમેરિકા જેવા સમૃદ્ધ અને સંપન્ન રાષ્ટ્રમાં વિશ્વભરની હજારો વસ્તુઓ વેચાય છે. જો આપણે સસ્તી અને ગુણવત્તાવાળી વસ્તુઓ ઉત્પન્ન ન કરી શકીએ તો ચીનનો માલ ઘૂસી જ જવાનો. તેને રોકી નહિ શકાય.  રશિયા પાસેથી બોધપાઠ લઇએ. રશિયાએ વિદેશોના માલને પોતાના દેશમાં આવવા ન દીધો અને પોતે પણ નવો માલ ગુણવત્તાવાળો બનાવ્યો નહિ. હવે લોકો પરદેશોમાંથી ઊતરેલો વપરાયેલો માલ...

એકેશ્વરવાદ

👉 " તમે સમીકરણ સાથે એકેશ્વરવાદી બનો અર્થાત્ ઇશ્વર એક જ છે, પણ સમીકરણ એટલે કે દેવ-દેવીઓ ,અવતારો વગેરેનો નિષેધ કર્યાં વિના તેમનો એક જ ઇશ્વરમાં સમાવેશ કરી લેવો તે. જેથી કોઈનું પણ ખંડન કર્યાં વિના બધામાં એક ઇશ્વરના દર્શન થઈ શકે.  *  પોત-પોતાની શ્રદ્ધા-ભાવના પ્રમાણે વ્યક્તિ સાકાર અથવા નિરાકાર પ્રકારની ઉપાસના કરી શકે છે. ક્ષમતાભેદથી બન્ને માર્ગો સ્વીકાર્ય છે.  *  બને ત્યાં સુધી કોઈ પુરૂષે કે કોઇ સ્ત્રીએ જીવનભર એકાકી રહેવું નહિ. પોતપોતાને યોગ્ય પાત્ર મેળવીને લગ્ન-પુનર્લગ્ન કરી લેવા.  *  વિશ્વવાત્સલ્યભાવ રાખો. સૌની પ્રત્યે મૈત્રીભાવ વધારો. *  વ્યક્તિપૂજા અને વંશપૂજાનો ત્યાગ કરી ગુણ પૂજા કરવી. ગુણો વિનાની વ્યક્તિ અને ગુણો વિનાનો વંશ પૂજવાથી પ્રજાનું પતન થાય છે. દુર્ગુણીઓ પૂજાય છે અને ગુણવાનોને ઠોકરો લાગે છે. માટે ગુણપૂજા કરવી. *  જન્મથી કોઈ ઊંચ નથી કે નીચ નથી. જન્મજાત ઊંચ-નીચ બનાવનારી ધર્મવ્યવસ્થા અને સમાજવ્યવસ્થાનો ત્યાગ કરવો. બધાં પ્રભુનાં બાળકો છે. એટલે કોઈની સાથે જન્મ માત્રથી ઊંચ-નીચનો ભેદ ના કરવો. સૌ પોતપોતાની યોગ્યતા પ્રમાણે શૈક્ષણિક, આર્થિક વગેરે લ...

ગ્રહો ના ચિત્ર

છબી

SATISH R PATEL ચાણકય નીતિ

છબી

SATISH R PATEL

છબી

SATISH R PATEL

છબી

SATISH R PATEL

છબી

SATISH R PATEL

છબી

SATISH R PATEL

છબી

SATISH R PATEL

છબી

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 2 આદિમાનવથી સ્થાયીજીવનની સફર

છબી

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 9 આપણું ઘર પૃથ્વી

છબી

સામજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 14 વિવિધતા માં એકતા

છબી